Pinned
🕊️ અમદાવાદ AI 171 વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું.
પરિવારોના આંસુ હજી સુકાયા નથી.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ નિર્દોષ મુસાફરો અને ક્રૂ સભ્યોને ભાવભીની શ્રદ્ધાંજલિ. 💐
આ દુર્ઘટનાએ અનેક પરિવારોના સપનાઓ અને ખુશીઓ છીનવી લીધી હતી. આજે તેમની પ્રથમ પુણ્યતિથિએ અમે








