LIVE: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંદારી ખાતે હીતાચી એનર્જીની પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું ખાતમુહૂર્ત.
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણલક્ષી સુશાસનમાં વિકાસના પથ પર અગ્રેસર થયેલ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
World leaders congratulate PM Modi on becoming India’s longest serving democratically elected PM in consecutive terms
nm-4.com/n0sDYk
via NaMo App
#LongestServingElectedPMModi
12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના...
12 વર્ષ દેશના સર્વગ્રાહી-સર્વસમાવેશી વિકાસના...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષના અત્યાર સુધીના અવિરત કાર્યકાળ દરમિયાન દેશમાં સર્વગ્રાહી વિકાસના નવા માપદંડો સ્થાપિત થયા છે અને સમગ્ર દેશ 'સૌનો સાથ, સૌનો વિકાસ,
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશમાં કનેક્ટિવિટી અને પરિવહન ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે ત્યારે, ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’ પરિકલ્પનાને સાકાર કરવામાં મહત્ત્વપૂર્ણ માઇલસ્ટોન સમાન અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે નવી દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2(A) અંતર્ગત કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધીના કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. અંદાજે ₹2169 કરોડના ખર્ચે 6 કિલોમીટર જેટલા લાંબા આ વિસ્તરણ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણને સમર્પિત સુશાસનનાં 12 વર્ષ પુર્ણ કરી દેશને સિદ્ધિઓના શિખર પર બિરાજમાન કરવા બદલ તથા તેમના દૂરંદેશીભર્યા નેતૃત્વમાં ગુજરાતને મળેલ અનેકવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ થકી 'વિકસિત ભારત @ 2047' માટે 'વિકસિત ગુજરાત'ની
આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભારતના યશસ્વી વડાપ્રધાન તરીકેનો સેવાકાળ એટલે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનો અવિરત યજ્ઞ..
'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ' ના મંત્ર સાથે આપશ્રીના વિઝનરી નેતૃત્વમાં દેશ આજે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓ સાથેની એક ઉચ્ચસ્તરીય બેઠકમાં ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઈને રાજ્યના ખેડૂતોના વિશાળ હિતમાં આયોજન કરતાં વહેલાં એટલે કે આગામી તા.11 જૂન, ગુરૂવારથી નર્મદા યોજનાની નહેરોમાંથી સિંચાઈ માટે પાણી
LIVE: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંદારી ખાતે હીતાચી એનર્જીની પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું ખાતમુહૂર્ત.